લોકોમાં આ વાત પણ ખૂબ પ્રચલિત છે કે તૂટેલો અરીસો અને તૂટેલી કાંસકી તથા તૂટેલા વાસણો ઉપયોગ કરવાથી ઘરોમાં ગરીબી આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતો જે લોકોમાં પ્રચલિત છે મનઘડત અને બેબુનિયાદ છે. હાં ! ઘરોમાં તૂટેલા વાસણો ઉપયોગ કરવાની હદીષમાં મનાઈ છે. તે માટે તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો શ્રેષ્ઠ છે.
عَنْ أَبِى سَعِيدٍ الْخُدْرِىِّ أَنَّهُ قَالَ نَهَى رَسُولُ الله ﷺ عَنِ الشرب مِنْ ثُلْمَةِ الْقَدَحِ وَأَنْ يُنْفَخَ فِى الشَّرَابِ۔
( سنن ابی داود، ص ۵۲۳)
عن أبي هريرة أنه كره أن يشرب الرجل من كسر القدح أو يتوضأ منه۔
( المصنف لعبد الرزاق)
[ફતાવા દારૂ'લ ઉલૂમ Fatwa:409-368/M=4/1439]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59