શબે બરાઅત ક્યા સમયથી શરૂ થાય છે..?

Ml Fayyaz Patel
0
લોકોમાં શબે બરાઅત ના સમયને લઈને બે વાતો જોવા મળે છે.
① અમુક જગ્યાએ લોકો એમ સમજે છે કે શબે બરાઅત નો સમય અસરથી શરૂ થાય છે. તે જ માટે અસર પછી કબ્રસ્તાનમાં ભીડ જોવા મળે છે.
② અમુક જગ્યાએ લોકો એમ સમજે છે કે શબે બરાઅત નો સમય ઈંશાથી શરૂ થાય છે. તે જ માટે મગરીબથી ઈંશા સુધી ગફલત તેમજ અયોગ્ય કામોમાં પસાર થાય છે. 
શુદ્ધિકરણ :
   ઈસ્લામી કેલેન્ડરમાં તારીખ સુરજ ડૂબ્યાં પછી બદલાય છે. તો શબે બરાઅત નો સમય પણ મગરીબથી શરૂ થાય છે. તે માટે જેઓ એમ સમજે છે કે શબે બરાઅત અસરથી અથવા ઈંશાથી શરૂ થાય છે તે બિલકુલ ખોટી સમજણ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)